$12.25 \ g$ $CH_3CH_2CHClCOOH$ ને $250 \ g$ પાણીમાં ઉમેરીને દ્રાવણ બનાવવામાં આવે છે. જો ઉપરના એસિડનો વિયોજન અચળાંક $1.44 \times 10^{-3}$ હોય,તો પાણીના ઠારબિંદુમાં થતો ઘટાડો $^{\circ}C$ માં કેટલો હશે? (પાણી માટે $K_f = 1.86 \ K \ kg \ mol^{-1}$)

  • A
    $0.789$
  • B
    $0.394$
  • C
    $1.183$
  • D
    $0.592$

Explore More

Similar Questions

જો સંયોજન $AB$ જલીય દ્રાવણમાં $75\,\%$ જેટલું વિયોજન પામે,તો જે દ્રાવણના ઉત્કલનબિંદુમાં $2.5\, K$ નો વધારો જોવા મળે છે તેની મોલાલિટી $......$ મોલલ છે.
(નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ-ઓફ કરો) $[K_{b} = 0.52\, K\, kg\, mol^{-1}]$

આપેલ પૈકી કોનું બાષ્પદબાણ સૌથી ઓછું હશે?

એક આયનીય સંયોજન $[Co(NH_3)_5(NO_2)]Cl$ ના $0.0020 \ m$ જલીય દ્રાવણનું ઠારબિંદુ $-0.00732 \ ^oC$ છે. પાણીમાં ઓગળતા $1 \ mol$ આયનીય સંયોજન દ્વારા ઉત્પન્ન થતા આયનોના મોલની સંખ્યા કેટલી હશે?
$(K_f = 1.86 \ ^oC/m)$

દ્રાવણો $A$,$B$,$C$ અને $D$ અનુક્રમે $0.1 \ M$ ગ્લુકોઝ,$0.05 \ M \ NaCl$,$0.05 \ M \ BaCl_{2}$ અને $0.1 \ M \ AlCl_{3}$ છે. નીચેનામાંથી કઈ જોડી આઈસોટોનિક (સમઅભિસારી) છે?

પાણીનો મોલલ ઉન્નયન અચળાંક $0.51 \ K \, kg \, mol^{-1}$ છે. $0.1 \ m$ જલીય $NaCl$ દ્રાવણનું ઉત્કલનબિંદુ આશરે .......... $^oC$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo