એક સોલેનોઇડની લંબાઈ $1 \,m$ અને આડછેદનું ક્ષેત્રફળ $0.02 \,m^2$ છે. જો સોલેનોઇડમાં આંટાની સંખ્યા $5000$ હોય, તો સોલેનોઇડનું આત્મ-પ્રેરકત્વ કેટલું થાય ($\pi \,H$ માં)?

  • A
    $0.2$
  • B
    $0.4$
  • C
    $0.02$
  • D
    $0.04$

Explore More

Similar Questions

$4$ અલગ-અલગ ઇન્ડક્ટર્સ $P, Q, R, S$ માટે ચુંબકીય ફ્લક્સ $(\phi)$ વિરુદ્ધ પ્રવાહ $(I)$ નો આલેખ દર્શાવેલ છે. ઇન્ડક્ટન્સનું લઘુત્તમ મૂલ્ય કયા ઇન્ડક્ટર માટે છે?

એક કોઈલનું આત્મ-પ્રેરકત્વ $L$ છે. લંબાઈ અને ક્ષેત્રફળ સમાન રાખીને,કોઈલમાં આંટાની સંખ્યા ચાર ગણી કરવામાં આવે છે. તો હવે કોઈલનું આત્મ-પ્રેરકત્વ કેટલું થશે?

એક કોઈલમાં પ્રવાહ $0.2\, s$ માં $5\, A$ થી ઘટીને $0\, A$ થાય છે. જો $150\, V$ નું સરેરાશ $emf$ પ્રેરિત થતું હોય,તો કોઈલનું આત્મ-પ્રેરકત્વ (self-inductance) .....$H$ છે.

એક કોઈલનું આત્મ-પ્રેરકત્વ (self-inductance) $5 \, H$ છે. જો કોઈલમાંથી વહેતો પ્રવાહ $1 \, A$ થી બદલાઈને $5 \, s$ માં $2 \, A$ થાય,તો ઉદ્ભવતા પ્રેરિત $e.m.f.$ નું મૂલ્ય $... \, V$ હશે.

જ્યારે સોલેનોઇડની લંબાઈમાં કોઈ ફેરફાર કર્યા વગર તેમાં આંટાની સંખ્યા બમણી કરવામાં આવે,ત્યારે તેનું આત્મ-પ્રેરકત્વ (self-inductance) કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo