$L$ લંબાઈ અને $A$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તાંબાના તાર માટે $I-V$ લાક્ષણિકતા આકૃતિમાં દર્શાવેલ છે. આ વક્રનો ઢાળ ક્યારે ઘટે છે?

  • A
    જો પ્રયોગ ઊંચા તાપમાને કરવામાં આવે તો
  • B
    જો સમાન પરિમાણ ધરાવતો સ્ટીલનો તાર વાપરવામાં આવે તો
  • C
    જો તારનું ક્ષેત્રફળ વધારવામાં આવે તો
  • D
    જો તારની લંબાઈ વધારવામાં આવે તો

Explore More

Similar Questions

નીચેના તમામ વિધાનો સાચા છે સિવાય કે:

આકૃતિમાં એક ધાતુના તાર માટે બે અલગ-અલગ તાપમાન $T_1$ અને $T_2$ પર પ્રવાહ $(I)$ અને વોલ્ટેજ $(V)$ ના આલેખ દર્શાવેલ છે. આના પરથી શું નિષ્કર્ષ કાઢી શકાય?

વિધાન : ઓહ્મનો નિયમ તમામ વાહક તત્વો માટે લાગુ પડે છે.
કારણ : ઓહ્મનો નિયમ એક પાયાનો (fundamental) નિયમ છે.

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$1000 \,\Omega$ ના વાહક પર $10 \,V$ નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લાગુ પાડવામાં આવે છે. $300 \,s$ માં વાહકમાંથી વહેતા ઇલેક્ટ્રોનની સંખ્યા .......... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo