વિધાન : ઓહ્મનો નિયમ તમામ વાહક તત્વો માટે લાગુ પડે છે.
કારણ : ઓહ્મનો નિયમ એક પાયાનો (fundamental) નિયમ છે.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા હોય અને કારણ એ વિધાનની સાચી સમજૂતી હોય.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા હોય પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી ન હોય.
  • C
    જો વિધાન સાચું હોય પરંતુ કારણ ખોટું હોય.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા હોય.

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ સર્કિટ સેટઅપનો ઉપયોગ ઓહ્મના નિયમની ચકાસણી કરવા માટે થઈ શકે છે?

$1000 \,\Omega$ ના વાહક પર $10 \,V$ નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લાગુ પાડવામાં આવે છે. $300 \,s$ માં વાહકમાંથી વહેતા ઇલેક્ટ્રોનની સંખ્યા .......... છે.

ડિસ્ચાર્જ ટ્યુબનો અવરોધ કેવો હોય છે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ અવરોધ કયા બિંદુએ ઋણ છે?

નીચેના તમામ વિધાનો સાચા છે સિવાય કે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo