એક વ્યક્તિ પોતાનું $3$ ગણું મોટું વાસ્તવિક પ્રતિબિંબ મેળવવા માંગે છે. $30 \ cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે તેણે ક્યાં ઊભા રહેવું જોઈએ ($cm$ માં)?

  • A
    $10$
  • B
    $30$
  • C
    $90$
  • D
    $20$

Explore More

Similar Questions

જ્યારે કોઈ વસ્તુને ગોલીય અરીસાથી $40\ cm$ દૂર રાખવામાં આવે છે,ત્યારે $\frac{1}{2}$ મોટવણી ધરાવતું પ્રતિબિંબ મળે છે. $\frac{1}{3}$ મોટવણી ધરાવતું પ્રતિબિંબ મેળવવા માટે,વસ્તુને કેટલી ખસેડવી પડશે $:$

એક બહિર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ $20\, cm$ છે. તેની વક્રતા ત્રિજ્યા .....$cm$ હશે.

સૂર્યના વ્યાસ અને પૃથ્વી તથા સૂર્ય વચ્ચેના અંતરનો ગુણોત્તર આશરે $0.009$ છે. $0.4 \ m$ વક્રતા ત્રિજ્યા ધરાવતા અંતર્ગોળ ગોલીય અરીસા દ્વારા રચાતા સૂર્યના પ્રતિબિંબનો આશરે વ્યાસ કેટલો હશે?

જો કોઈ વસ્તુને $20 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે $10 \ cm$ અંતરે મૂકવામાં આવે,તો પ્રતિબિંબ કેવું હશે?

ગોલીય અરીસા માટે વક્રતા ત્રિજ્યા અને કેન્દ્રલંબાઈ વચ્ચેનો સંબંધ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo