$R$ ત્રિજ્યા ધરાવતા ગોળાની સપાટી પર $Q$ જેટલો વિદ્યુતભાર રહેલો છે. તો આ તંત્રની વિદ્યુત સ્થિતિઊર્જા કેટલી થશે?

  • A
    $\frac{k Q^2}{R}$
  • B
    $\frac{k Q^2}{R^2}$
  • C
    $\frac{1}{2} \frac{k Q^2}{R}$
  • D
    $\frac{1}{2} \frac{k Q^2}{R^2}$

Explore More

Similar Questions

$x$-અક્ષ પર $x = -a$ અને $x = +a$ પર બે સમાન બિંદુવત વિદ્યુતભારો સ્થિર છે. ઉગમબિંદુ પર બીજો એક બિંદુવત વિદ્યુતભાર $Q$ મૂકવામાં આવે છે. જ્યારે $Q$ ને $x$-અક્ષ પર $x$ જેટલા નાના અંતરે સ્થાનાંતરિત કરવામાં આવે,ત્યારે તેની વિદ્યુત સ્થિતિઊર્જામાં થતો ફેરફાર આશરે કોના સમપ્રમાણમાં હોય છે?

$10\, cm$ અને $15\, cm$ ત્રિજ્યા ધરાવતા બે વિદ્યુતભારીત ગોળાઓને એક પાતળા તાર વડે જોડવામાં આવે છે. જો તેમની પાસે નીચેનામાંથી શું હોય તો કોઈ પ્રવાહ વહેશે નહીં?

ઋણ બિંદુવત વિદ્યુતભાર માટે સ્થિત-વિદ્યુત સ્થિતિમાનનું સમીકરણ લખો.

$Q$ જેટલો વિદ્યુતભાર ધરાવતો એક નક્કર સુવાહક ગોળો, એક વિદ્યુતભારરહિત સુવાહક પોલા ગોળાકાર કવચથી ઘેરાયેલો છે. ધારો કે નક્કર ગોળાની સપાટી અને પોલા કવચની બહારની સપાટી વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $V$ છે. જો હવે કવચને $-4\, Q$ જેટલો વિદ્યુતભાર આપવામાં આવે, તો તે જ બે સપાટીઓ વચ્ચેનો નવો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત......$V$ થશે.

વિધાન : વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિઊર્જા એ અલગ-અલગ ભૌતિક રાશિઓ છે.
કારણ : ધન પરીક્ષણ વિદ્યુતભાર અને બિંદુવત વિદ્યુતભારની તંત્ર માટે વિદ્યુત સ્થિતિઊર્જા $=$ વિદ્યુત સ્થિતિમાન થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo