એક વાયુને અચળ તાપમાને દબાવવામાં આવે છે. તેના અણુઓ શું મેળવે છે?

  • A
    ઝડપ
  • B
    ગતિ ઊર્જા
  • C
    આંતરિક ઊર્જા
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

કઈ પ્રક્રિયામાં તંત્રની આંતરિક ઉર્જા અચળ રહે છે?

સમતાપી વિસ્તરણમાં,વાયુની આંતરિક ઉર્જાનું શું થાય છે?

આદર્શ વાયુ માટે સમતાપી પ્રક્રિયા (isothermal process) માટે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ લખો.

Difficult
View Solution

સમતાપી પ્રક્રિયામાં આદર્શ વાયુને ઉષ્મા આપવામાં આવે છે.
$A.$ વાયુની આંતરિક ઉર્જા ઘટશે.
$B.$ વાયુની આંતરિક ઉર્જા વધશે.
$C.$ વાયુની આંતરિક ઉર્જામાં કોઈ ફેરફાર થશે નહીં.
$D.$ વાયુ ધન કાર્ય કરશે.
$E.$ વાયુ ઋણ કાર્ય કરશે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

સમતાપી ફેરફારમાં,વાયુના દબાણ અને કદમાં થતા ફેરફારને ત્રણ અલગ-અલગ તાપમાન $T_3 > T_2 > T_1$ માટે નીચે મુજબ દર્શાવી શકાય છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo