એક કૃષ્ણ પદાર્થ (black body) $P$ પાવરનું ઉત્સર્જન કરે છે અને તેના દ્વારા મહત્તમ ઉર્જા $\lambda_0$ તરંગલંબાઇ પર ઉત્સર્જિત થાય છે. હવે કૃષ્ણ પદાર્થનું તાપમાન એવી રીતે બદલવામાં આવે છે કે તે $\frac{\lambda_0}{4}$ તરંગલંબાઇ પર મહત્તમ ઉર્જા ઉત્સર્જિત કરે છે. નવા તાપમાને તેના દ્વારા ઉત્સર્જિત પાવર કેટલો હશે ($P$ માં)?

  • A
    $64$
  • B
    $256$
  • C
    $4$
  • D
    $16$

Explore More

Similar Questions

વીનના સ્થાનાંતરના નિયમ અનુસાર:

એક ભઠ્ઠીનું તાપમાન $200\,^{\circ}C$ છે. તેના વર્ણપટમાં મહત્તમ તીવ્રતા આશરે $400\,\mathring{A}$ પર મળે છે. જો મહત્તમ તીવ્રતા $200\,\mathring{A}$ પર હોય,તો ભઠ્ઠીનું તાપમાન $^{\circ}C$ માં ગણો. ......... $^{\circ}C$

Difficult
View Solution

પરમાણુ વિસ્ફોટ દરમિયાન મુક્ત થતી મહત્તમ ઉર્જાની તરંગલંબાઈ $2.93 \times 10^{-10} \ m$ હતી. જો વિનનો અચળાંક $b = 2.93 \times 10^{-3} \ m \cdot K$ હોય,તો પ્રાપ્ત થયેલ મહત્તમ તાપમાન કેટલા ક્રમનું હશે?

$700 \ K$ તાપમાને રહેલા પદાર્થની મહત્તમ ઉત્સર્જિત ઊર્જાની તરંગલંબાઈ $4.08 \ \mu m$ છે. જો પદાર્થનું તાપમાન વધારીને $1400 \ K$ કરવામાં આવે,તો મહત્તમ ઉત્સર્જિત ઊર્જાની તરંગલંબાઈ ........ $\mu m$ થશે.

$1227^{\circ}C$ તાપમાને રહેલ એક કૃષ્ણ પદાર્થ $5000\;\mathring{A}$ તરંગલંબાઈ પર મહત્તમ તીવ્રતા ધરાવતું વિકિરણ ઉત્સર્જિત કરે છે. જો પદાર્થનું તાપમાન $1000^{\circ}C$ જેટલું વધારવામાં આવે,તો મહત્તમ તીવ્રતા ...... $\mathring{A}$ તરંગલંબાઈ પર જોવા મળશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo