એક છેડે બાંધેલી ' $\ell$ ' લંબાઈની દોરીના બીજા છેડે 'm' દળ લટકાવેલું છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ,દોરી સ્થિર છેડામાંથી પસાર થતી ઉર્ધ્વ અક્ષની આસપાસ $\frac{3}{\pi}$ પરિભ્રમણ પ્રતિ સેકન્ડ કરે છે. દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ '$T$' કેટલું હશે?

  • A
    $36 \pi^2 m \ell$
  • B
    $36 m \ell$
  • C
    $9 m \ell$
  • D
    $18 m \ell$

Explore More

Similar Questions

એક કણ ચોક્કસ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર અચળ કોણીય વેગ સાથે ગતિ કરે છે અને તેના પર ચોક્કસ કેન્દ્રગામી બળ $F$ લાગે છે. જો કેન્દ્રગામી બળ $F$ અચળ રાખવામાં આવે પરંતુ કોણીય વેગ બમણો કરવામાં આવે,તો માર્ગની નવી ત્રિજ્યા (મૂળ ત્રિજ્યા $R$) કેટલી થશે?

$0.25 \, kg$ દળનો એક દડો $1.96 \, m$ લંબાઈની દોરીના છેડે બાંધેલો છે અને તે સમક્ષિતિજ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. જો દોરીમાં તણાવ $25 \, N$ થી વધી જાય તો દોરી તૂટી જાય છે. દડાને જે મહત્તમ ઝડપથી ફેરવી શકાય તે .......... $m/s$ છે.

$2 \ m$ લંબાઈની દોરી $16000 \ N$ જેટલું મહત્તમ તણાવ સહન કરી શકે છે. $2 \ kg$ દળ ધરાવતા કણને દોરીના એક છેડે બાંધીને સમક્ષિતિજ વર્તુળમાં ફેરવવામાં આવે છે. દોરી તૂટે નહીં તે માટે કણ પ્રતિ સેકન્ડ મહત્તમ કેટલા પરિભ્રમણ કરી શકે? ($\pi^2 = 10$ લો)

$l$ લંબાઈની દોરીનો એક છેડો $m$ દળના કણ સાથે અને બીજો છેડો લીસી આડી ટેબલ પરના નાના ખીલા સાથે જોડાયેલ છે. જો કણ $v$ ઝડપ સાથે વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય,તો કણ પર લાગતું પરિણામી બળ (કેન્દ્ર તરફ) કેટલું હશે? ($T$ એ દોરીમાં રહેલું તણાવ બળ દર્શાવે છે.)

જો કણના વર્તુળાકાર પથનું દળ,ઝડપ અને ત્રિજ્યા $100 \%$ વધારવામાં આવે,તો વર્તુળાકાર પથ જાળવી રાખવા માટે જરૂરી બળમાં કેટલો વધારો કરવો પડશે ($\%$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo