એક પાત્રમાં $P_0$ દબાણે વાયુ ભરેલો છે. જો બધા અણુઓનું દળ અડધું કરવામાં આવે અને તેમનો વેગ બમણો કરવામાં આવે,તો પરિણામી દબાણ કેટલું થશે?

  • A
    $4 P_0$
  • B
    $2 P_0$
  • C
    $P_0$
  • D
    $\frac{P_0}{2}$

Explore More

Similar Questions

એક આદર્શ વાયુ $3\times10^6\, Pa$ ના દબાણે $2\, m^3$ કદ રોકે છે. વાયુની ઉર્જા કેટલી હશે?

અચળ કદ પર આદર્શ વાયુનું દબાણ કોના પ્રમાણમાં હોય છે?

$T$ તાપમાને રહેલા આદર્શ વાયુમાં,એક અણુ બંધ પાત્રની દીવાલો પર જે સરેરાશ બળ લગાડે છે તે $T$ પર $T^{x}$ તરીકે આધાર રાખે છે. $x$ નું મૂલ્ય કેટલું છે?

$77^{\circ} \ C$ તાપમાને $1 \ g$ નાઈટ્રોજનની ગતિઊર્જા શોધો. $(R = 8.31 \ J \ mol^{-1} K^{-1})$ ($J$ માં)

અમુક તાપમાન $T$ અને $2\, cm$ મર્ક્યુરીના દબાણે $4\, cm^{3}$ કદ ધરાવતા આદર્શ એકપરમાણ્વિક વાયુમાં અણુઓની સંખ્યા કેટલી હશે?
(આપેલ છે: અણુની સરેરાશ ગતિઊર્જા (તાપમાન $T$ પર) $= 4 \times 10^{-14}\, erg$,$g=980\, cm/s^{2}$,મર્ક્યુરીની ઘનતા $= 13.6\, g/cm^{3}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo