એક નિર્બળ એસિડ $(HX)$ ના $0.5 \ m$ જલીય દ્રાવણનું $20 \%$ આયનીકરણ થાય છે. જો પાણીનો $K_{f} = 1.86 \ K \ kg \ mol^{-1}$ હોય,તો દ્રાવણના ઠારબિંદુમાં થતો ઘટાડો કેટલો હશે ($K$ માં)?

  • A
    $0.56$
  • B
    $1.12$
  • C
    $0.28$
  • D
    $0.84$

Explore More

Similar Questions

કયું દ્રાવણ મહત્તમ ઉત્કલન બિંદુ ધરાવે છે?

નીચેનામાંથી કયા સંયોજન માટે મંદ દ્રાવણમાં વોન્ટ હોફ અવયવ $i$ નું મૂલ્ય $2$ થાય છે?

જ્યારે ગ્લુકોઝનું $10^{-3} \ M$ દ્રાવણ પાણીમાં $-0.0186^{\circ} C$ તાપમાને ઠરે છે,ત્યારે $NaCl$ નું $10^{-3} \ M$ દ્રાવણ કયા તાપમાને ઠરશે ($^{\circ} C$ માં)?

$AB_2$ એ પાણીમાં $A^{2+}$ અને $B^{-}$ માં $10\%$ વિયોજન પામે છે. $AB_2$ ના $10.0 \text{ molal}$ જલીય દ્રાવણનું ઉત્કલનબિંદુ . . . . . . $^\circ C$ છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો). [આપેલ છે: પાણીનો મોલલ ઉન્નયન અચળાંક $K_b = 0.5 \text{ K kg mol}^{-1}$,શુદ્ધ પાણીનું ઉત્કલનબિંદુ $= 100^\circ C$]

પોટેશિયમ સલ્ફેટ (આણ્વીય દળ = $174$) નું $17.4\% \ (W/V)$ દ્રાવણ $NaOH$ ના $4\% \ (W/V)$ જલીય દ્રાવણ સાથે આઈસોટોનિક છે. જો $NaOH$ નું $100\%$ આયનીકરણ થતું હોય,તો પોટેશિયમ સલ્ફેટના આયનીકરણની માત્રા $........... \ \%$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo