$[A]$ કોષની સંપૂર્ણ રચના કરતાં ઓછું કંઈ પણ સ્વતંત્ર જીવનની ખાતરી આપતું નથી.
$[B]$ સુકોષકેન્દ્રી કોષોમાં પટલ-આવૃત અંગિકાઓની હાજરી દ્વારા કોષરસનું વ્યાપક કોમ્પાર્ટમેન્ટલાઇઝેશન (વિભાગીકરણ) જોવા મળે છે.
$[C]$ કણાભસૂત્ર ભાજન દ્વારા વિભાજન પામે છે.
$[D]$ રસધાની એ કોષરસમાં જોવા મળતી પટલ-આવૃત જગ્યા છે.

  • A
    વિધાન $A, C$ અને $D$ ખોટા છે
  • B
    વિધાન $A, B$ અને $D$ સાચા નથી
  • C
    વિધાન $A, B, C$ અને $D$ સાચા છે
  • D
    વિધાન $B, C$ અને $D$ સાચા નથી

Explore More

Similar Questions

કઈ રચનાઓની જોડી સામાન્ય રીતે વનસ્પતિ અને પ્રાણી કોષ બંનેમાં જોવા મળે છે?

નીચેનામાંથી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલ નથી?

પુખ્ત માનવ $RBCs$ કોષકેન્દ્રવિહીન હોય છે. આ લક્ષણ માટે નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સૌથી યોગ્ય સમજૂતી છે?
$(1)$ તેમને પ્રજનન કરવાની જરૂર નથી.
$(2)$ તેઓ દૈહિક કોષો છે.
$(3)$ તેઓ ચયાપચય કરતા નથી.
$(4)$ તેમની બધી આંતરિક જગ્યા ઓક્સિજનના વહન માટે ઉપલબ્ધ છે.

નીચેનામાંથી અસંગત જોડ પસંદ કરો:

કેન્સરગ્રસ્ત કોષોમાં કઈ અંગીકાનું પ્રમાણ વધે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo