$100 \ kg\ m^2$ ની જડત્વની ચાકમાત્રા ધરાવતું એક વર્તુળાકાર પ્લેટફોર્મ,જેના કેન્દ્ર પર $20 \ kg$ દળનો એક છોકરો ઉભો છે,તે $10 \ s$ માં એક પરિભ્રમણ પૂર્ણ કરે છે. જો તે ત્રિજ્યાની દિશામાં કેન્દ્રથી $2 \ m$ દૂર ચાલે,તો એક પરિભ્રમણ (જમીનની સાપેક્ષમાં) $.... \ s$ માં પૂર્ણ થશે.

  • A
    $12$
  • B
    $18$
  • C
    $16$
  • D
    $20$

Explore More

Similar Questions

એક નક્કર ગોળો મુક્ત અવકાશમાં તેની સંમિતિ અક્ષની આસપાસ મુક્તપણે ફરી રહ્યો છે. ગોળાનું દળ સમાન રાખીને તેની ત્રિજ્યામાં વધારો કરવામાં આવે છે. નીચેનામાંથી કઈ ભૌતિક રાશિ ગોળા માટે અચળ રહેશે $?$

$M$ દળની એક સમાન તકતી તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષ પર અચળ કોણીય વેગ $\omega$ થી ભ્રમણ કરી રહી છે. ધારો કે તેનો કોણીય વેગમાન $L$ છે. પીગળેલા પ્લાસ્ટિકનું એક ટીપું તકતી પર પડે છે અને તેને ચોંટી જાય છે. નીચેનામાંથી શું અચળ રહેશે?

બંને છેડે બંધ એક ચોક્કસ દળની લીસી નળીને ગુરુત્વાકર્ષણ મુક્ત અવકાશમાં ફેરવવામાં આવે છે અને મુક્ત કરવામાં આવે છે. આકૃતિમાં દર્શાવેલ બે દડા નળીના છેડા તરફ ગતિ કરે છે અને ત્યાં સ્થિર થાય છે. તો આ સમગ્ર તંત્ર માટે કયું વિધાન ખોટું છે?

એક પાતળી આડી વર્તુળાકાર તકતી તેના કેન્દ્રમાંથી પસાર થતી શિરોલંબ ધરી પર ભ્રમણ કરી રહી છે. એક જીવડું તકતીની કિનારી પાસેના એક બિંદુ પર સ્થિર છે. હવે આ જીવડું તકતીના વ્યાસ પર ગતિ કરીને તેના બીજા છેડે પહોંચે છે. જીવડાની આ મુસાફરી દરમિયાન, તકતીની કોણીય ઝડપ:

$M$ દ્રવ્યમાન અને $R$ ત્રિજ્યાવાળી એક પાતળી રિંગ,તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ એવી અક્ષને અનુલક્ષીને $\omega$ જેટલા કોણીય વેગથી ચાકગતિ કરે છે. જો $m$ દળ ધરાવતા $4$ બિંદુવત કણોને બે પરસ્પર લંબ વ્યાસના સામસામેના છેડાઓ પર હળવેથી મૂકવામાં આવે,તો તંત્રનો નવો કોણીય વેગ કેટલો થશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo