$1.24 \ g$ $AX_2$ (મોલર દળ $124 \ g \ mol^{-1}$) ને $1 \ kg$ પાણીમાં ઓગાળતા બનતા દ્રાવણનું ઉત્કલનબિંદુ $100.0156^{\circ} C$ છે,જ્યારે $25.4 \ g$ $AY_2$ (મોલર દળ $250 \ g \ mol^{-1}$) ને $2 \ kg$ પાણીમાં ઓગાળતા બનતા દ્રાવણનું ઉત્કલનબિંદુ $100.0260^{\circ} C$ છે. $K_{b}(H_2O) = 0.52 \ K \ kg \ mol^{-1}$. નીચેનામાંથી કયું સાચું છે?

  • A
    $AX_2$ અને $AY_2$ (બંને) સંપૂર્ણપણે અઆયનીકૃત છે.
  • B
    $AX_2$ અને $AY_2$ (બંને) સંપૂર્ણપણે આયનીકૃત છે.
  • C
    $AX_2$ સંપૂર્ણપણે અઆયનીકૃત છે જ્યારે $AY_2$ સંપૂર્ણપણે આયનીકૃત છે.
  • D
    $AX_2$ સંપૂર્ણપણે આયનીકૃત છે જ્યારે $AY_2$ સંપૂર્ણપણે અઆયનીકૃત છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી ખોટું વિધાન ઓળખો.

બે તત્વો $A$ અને $B$ એ $AB_{2}$ અને $AB_{4}$ સૂત્ર ધરાવતા સંયોજનો બનાવે છે. જ્યારે $20 \ g$ બેન્ઝીન $(C_{6}H_{6})$ માં ઓગળવામાં આવે છે,ત્યારે $1 \ g$ $AB_{2}$ ઠારબિંદુમાં $2.3 \ K$ નો ઘટાડો કરે છે,જ્યારે $1.0 \ g$ $AB_{4}$ તેમાં $1.3 \ K$ નો ઘટાડો કરે છે. બેન્ઝીન માટે મોલલ અવનયન અચળાંક $5.1 \ K \ kg \ mol^{-1}$ છે. $A$ અને $B$ ના પરમાણ્વીય દળની ગણતરી કરો.

પાણીમાં ઓગળતા વાયુ માટે હેન્રીના નિયમ અંગેનું એકમાત્ર ખોટું વિધાન કયું છે?

$P_A = (235y - 125xy) \, \text{mm of Hg}$. $P_A$ એ $A$ નું આંશિક દબાણ છે,$x$ એ બે પ્રવાહી $A$ અને $B$ ના મિશ્રણમાં પ્રવાહી કલામાં $B$ નો મોલ અંશ છે અને $y$ એ બાષ્પ કલામાં $A$ નો મોલ અંશ છે,તો $\text{mm of Hg}$ માં $P^o_B$ કેટલું થાય?

$PbCl_2$ ને પાણીમાં ઓગાળીને તેનું સંતૃપ્ત દ્રાવણ બનાવવામાં આવે છે. આ દ્રાવણનું ઠારબિંદુ શું હશે?
આપેલ છે: $K_f (H_2O) = 2 \ K \ kg \ mol^{-1}$,$K_{sp} (PbCl_2) = 4 \times 10^{-6}$
(મોલારિટીને મોલાલિટી સમાન ગણો) $..... ^oC$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo