$100^{\circ}C$ તાપમાને રહેલા $1\,kg$ પાણીને વાતાવરણીય દબાણે ઉકાળીને $100^{\circ}C$ તાપમાનની વરાળમાં રૂપાંતરિત કરવામાં આવે છે. પાણીનું કદ પ્રવાહી સ્વરૂપે $1.00 \times 10^{-3}\,m^3$ થી બદલાઈને વરાળ સ્વરૂપે $1.671\,m^3$ થાય છે. આ પ્રક્રિયા દરમિયાન તંત્રની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર $........kJ$ હશે. (આપેલ છે: બાષ્પીભવનની ગુપ્ત ઉષ્મા $= 2257\,kJ/kg$,વાતાવરણીય દબાણ $= 1 \times 10^5\,Pa$)

  • A
    $+2090$
  • B
    $-2090$
  • C
    $-2426$
  • D
    $+2476$

Explore More

Similar Questions

એક વાયુ $4 \times 10^5 \,N/m^2$ ના અચળ દબાણે છે. જ્યારે વાયુને $2000 \,J$ ઉષ્મા ઊર્જા આપવામાં આવે છે, ત્યારે તેના કદમાં $3 \times 10^{-3} \,m^3$ નો ફેરફાર થાય છે. તેની આંતરિક ઊર્જામાં થતો વધારો કેટલો છે ($\,J$ માં)?

એક થર્મોડાયનેમિક સિસ્ટમને બે અલગ-અલગ પ્રક્રિયાઓ દ્વારા $(P_1, V_1)$ અવસ્થામાંથી $(P_2, V_2)$ અવસ્થામાં બદલવામાં આવે છે. કઈ રાશિ સમાન રહેશે?

આદર્શ વાયુના એક નમૂનાને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ચક્રમાંથી પસાર કરવામાં આવે છે. તે પ્રક્રિયા $AB$ દરમિયાન $50 \ J$ ઉર્જાનું શોષણ કરે છે,$BC$ દરમિયાન કોઈ ઉષ્માનું શોષણ કે ઉત્સર્જન થતું નથી,અને $CA$ દરમિયાન $70 \ J$ ઉષ્મા મુક્ત કરે છે. પ્રક્રિયા $BC$ દરમિયાન વાયુ પર $40 \ J$ કાર્ય કરવામાં આવે છે. જો બિંદુ $A$ પર વાયુની આંતરિક ઉર્જા $1500 \ J$ હોય,તો બિંદુ $C$ પર આંતરિક ઉર્જા ........ $J$ હશે.

Difficult
View Solution

જો કોઈ સિસ્ટમને આપેલી ઉષ્મા $6 \, kcal$ હોય અને થયેલ કાર્ય $6 \, kJ$ હોય,તો આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ....... $kJ$ છે.

$T$ તાપમાને રહેલા ત્રણ મોલ વાયુને અચળ દબાણે ગરમ કરીને તેનું કદ ત્રણ ગણું કરવામાં આવે છે. જો $\gamma$ એ વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર હોય,તો વાયુની આંતરિક ઉર્જામાં થતો વધારો કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo