વર્તમાન વૈશ્વિક બજારમાં વેચાતી $......$ કરતાં વધારે દવાઓ વનસ્પતિઓમાંથી મેળવવામાં આવે છે.
$25 \%$
$40 \%$
$50 \%$
$60 \%$
જૈવવિવિધતા ગુમાવવા માટેના માનવશાસ્ત્રનાં કારણો સિવાયના બે મુખ્ય કારણો જણાવો.
જૈવ-વિવિધતા શબ્દ $........$ દ્વારા આપવામાં આવ્યો.
જો બંગાળી વાઘ લૂપ્ત થઈ જાય તો .......
પ્રાણીઓ અને વનસ્પતિઓનો લોપ થવાં માટે નીચે પૈકી કયું અગત્યનું કારણ છે ?
હાલમાં વિશ્વભરમાં જૈવવિવિધતાના હોટસ્પોટ્સની કુલ સંખ્યા $.........$ છે.