નીચેનામાંથી અસંગત વિધાન શોધો.

  • A

    સજીવોનું વિલોપન યાદચ્છિક પ્રક્રિયા છે.

  • B

    ઉભયજીવીઓ લુપ્ત થવા માટે વધુ સંવેદનશીલ લાગે છે.

  • C

    $15,500$ કરતાં પણ વધારે જાતિઓ લુપ્ત થવાના ભયનો સામનો કરી રહી છે.

  • D

    વર્તમાન સમયમાં છઠ્ઠી વારનું વિલોપન પ્રગતિ પર છે.

Similar Questions

$(1)$ બાયોપ્રોસ્પેકિંટગ અને $(2)$ સ્થાનિકતાની વ્યાખ્યા આપો.

નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો : 

$(i)$ નિવસનતંત્રીય વિવિધતા

$(ii)$ રાષ્ટ્રીય ઉધાન

ભારતમાં કેટલા આરક્ષિત જૈવાવરણો છે?

સમગ્ર વિશ્વના મૂળ સ્થાનિક લોકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી લગભગ $.........$ જેટલી વનસ્પતિઓની જાતિઓ પરંપરાગત દવાઓમાં ફાળો આપે છે.

સ્વસ્થાન સંરક્ષણ માટે સાચા વિધાન / વિધાનો ઓળખો.

$a$ - પવિત્ર ઉપવન સ્વસ્થાન સંરક્ષણ હેઠળનો ભાગ છે.

$b$ - પ્રાણીઉદ્યાનો સ્વસ્થાન સંરક્ષણ અભિગમ છે.

$c$ - આ અભિગમમાં જે - તે વિસ્તારને પર્યાવરણીય રીતે વિશિષ્ટઅને જૈવ-વિવિધતાથી ભરપૂર રહે એ રીતે કાયદાકીય સુરક્ષીત કરવામાં આવે છે.