નીચેનામાંથી અસંગત વિધાન શોધો.

  • A

    સજીવોનું વિલોપન યાદચ્છિક પ્રક્રિયા છે.

  • B

    ઉભયજીવીઓ લુપ્ત થવા માટે વધુ સંવેદનશીલ લાગે છે.

  • C

    $15,500$ કરતાં પણ વધારે જાતિઓ લુપ્ત થવાના ભયનો સામનો કરી રહી છે.

  • D

    વર્તમાન સમયમાં છઠ્ઠી વારનું વિલોપન પ્રગતિ પર છે.

Similar Questions

વૈજ્ઞાનિક કારણો આપો : વન્યજીવ સંરક્ષણ કાર્યક્રમ અંતર્ગત નાશપ્રાય જાતિઓને સૌથી વધુ અગ્રિમતા આપવી જોઈએ.

સ્વસ્થાન સંરક્ષણ $( \mathrm{in-situ} )$ વિશે ટૂંક નોંધ લખો.

બધા જ જૈવ-વિવિધતાવાળા હોટસ્પોટ્સને એકસાથે ભેગા કરીએ તો પણ તે પૃથ્વીના જમીનવિસ્તારના $..............$ થાય છે.

વર્લ્ડ સમિટ ઓન સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ $(2002) $ ......માં આયોજન કર્યું હતું?

એક સિવાય નીચેના બધાનો સમાવેશ “નવસ્થાન સંરક્ષણ” (ex-situ conservation) માં થાય છે.

  • [NEET 2018]