નીચેનામાંથી અસંગત વિધાન શોધો.
સજીવોનું વિલોપન યાદચ્છિક પ્રક્રિયા છે.
ઉભયજીવીઓ લુપ્ત થવા માટે વધુ સંવેદનશીલ લાગે છે.
$15,500$ કરતાં પણ વધારે જાતિઓ લુપ્ત થવાના ભયનો સામનો કરી રહી છે.
વર્તમાન સમયમાં છઠ્ઠી વારનું વિલોપન પ્રગતિ પર છે.
$(1)$ બાયોપ્રોસ્પેકિંટગ અને $(2)$ સ્થાનિકતાની વ્યાખ્યા આપો.
નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો :
$(i)$ નિવસનતંત્રીય વિવિધતા
$(ii)$ રાષ્ટ્રીય ઉધાન
સમગ્ર વિશ્વના મૂળ સ્થાનિક લોકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી લગભગ $.........$ જેટલી વનસ્પતિઓની જાતિઓ પરંપરાગત દવાઓમાં ફાળો આપે છે.
સ્વસ્થાન સંરક્ષણ માટે સાચા વિધાન / વિધાનો ઓળખો.
$a$ - પવિત્ર ઉપવન સ્વસ્થાન સંરક્ષણ હેઠળનો ભાગ છે.
$b$ - પ્રાણીઉદ્યાનો સ્વસ્થાન સંરક્ષણ અભિગમ છે.
$c$ - આ અભિગમમાં જે - તે વિસ્તારને પર્યાવરણીય રીતે વિશિષ્ટઅને જૈવ-વિવિધતાથી ભરપૂર રહે એ રીતે કાયદાકીય સુરક્ષીત કરવામાં આવે છે.