નીચે અપૃષ્ઠવંશીઓનું વૈથ્વિક જૈવ-વિવિધતાનું પ્રતિનિઘિત્વ દર્શાવે છે. તેમાં મૃદુકાયના જુથને ઓળખો.
$P$
$Q$
$R$
$S$
ભારતમાં પરિસ્થિતિવિધાની મોટી વિવિધતાનો અહેવાલ શું કહી શકાય ?
બેક્ટરિયાની જૈવવિવિધતા નક્કી કરવા માટે પરંપરાગત પદ્ધતિઓ શા માટે અનુકૂળ નથી ? તે જાણવો ?
ભારતમાં લગભગ $45$ હજાર જેટલી જાતિઓ તથા તેના કરતાં બે ગણાથી પણ વધારે જાતિઓની નોધણી કરી શકાઈ છે.
$IUCN$ નુ પુરૂ નામ .......... છે.
ખોટું વિધાન પસંદ કરો.