નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો.

  • A

    સ્થલજ નિવસનતંત્રમાં મૃત આહારશૃંખલા કરરતા ચરીય આહાર શરૂઆતથી શ્રુંખલા દ્વારા ધણી વધારે ઊર્જા પ્રવાહિત થાય છે.

  • B

    મૃત આહારશૃંખલાને કેટલાક સ્તરે ચરીય આહારશૃંખલા સાથે જોડી શકાય છે.

  • C

    વંદા, કાગડા, માનવ વગેરે જેવાં પ્રાણીઓ સર્વભક્ષી છે.

  • D

    આહારશૃંખલાઓની પ્રાકૃતિક આંતરસંધિ એક આહારજાળનું નિર્માણ કરે છે.

Similar Questions

આપાત સૌર વિકિરણમાં ફોટોસ્થિટીકલી એક્ટિવ રેડિયન $(PAR) $ ની ટકાવારી શું છે?

એક પોષક સ્તરથી બીજા પોષક સ્તરમાં શક્તિનું વહન થેર્મોડાયનેમિક્સના બીજા નિયમ અનુસાર થાય છે. તણાહારીઓથી માંસાહારીમાં સરેરાશ શક્તિ વહનની ક્ષમતા કેટલી હોય છે?

  • [AIPMT 1994]

તૃણાહારીઓ.......... છે.

પોષક સ્તર ...........દ્વારા બને છે.

“નિવસનતંત્રમાં જુદાં જુદાં પોષકસ્તરોમાં શક્તિનું વહન એકમાર્ગી અને અયકીય છે.” વર્ણવો.