નિવસનતંત્ર $=...............$
અજૈવ અને જૈવ ઘટકોની આંતર ક્રિયાથી બનતું તંત્ર
જૈવ ઘટકોની એકબીજા વચ્ચે થતી આંતરક્રિયાથી બનતું તંત્ર
અજૈવ ઘટકોની એકબીજા સાથે આંતરક્રિયાથી બનતું તંત્ર
વસ્તીઓની એકબીજા સાથે આંતરક્રિયાથી બનું તંત્ર
નિવસન તંત્રની કુલ પ્રાથમિક ઉત્પાદકતા અને ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતાને અનુલક્ષીને, નીચે પૈકી કયું વિધાન સાચું છે?
નિવસવતંત્રનું મહત્વ..........માં થાય છે.
નિવસનતંત્રનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ....
નિવસનતંત્ર એટલે .......
નિવસનતંત્રની સંરચના અને તેની કાર્યકી સમજાવો.