નિવસનતંત્ર $=...............$
અજૈવ અને જૈવ ઘટકોની આંતર ક્રિયાથી બનતું તંત્ર
જૈવ ઘટકોની એકબીજા વચ્ચે થતી આંતરક્રિયાથી બનતું તંત્ર
અજૈવ ઘટકોની એકબીજા સાથે આંતરક્રિયાથી બનતું તંત્ર
વસ્તીઓની એકબીજા સાથે આંતરક્રિયાથી બનું તંત્ર
નિવસનતંત્રનાં કાર્યક્ષેત્રમાં મુખ્યત્વે ........ નો સમાવેશ કરી શકાય.
મુખ્ય પરિસ્થિતિકીય ભૂમિકા સજીવને કયાં જૂથોમાં વિભાજિત કરે છે ?
વિવિધ સ્તરે રહેલા વિભિન્ન જાતિઓના ઉર્ઘ્વસ્થ વિતરણને $..........$ કહે છે.
જુદી જુદી જાતિઓનું થયેલું ઊર્ધ્વવિતરણ કે જેનાથી અલગ અલગસ્તર પ્રાપ્ત થાય છે, તો તેને................ કહે છે.
નીચેનામાંથી કયું નિવસનતંત્રનું ક્રિયાત્મક એકમ નથી?