કૃષિજંતુઓના નિયંત્રણમાં અપનાવવામાં આવતી જૈવિક નિયંત્રણ પદ્ધતિઓ કયા પ્રકારની આંતરક્રિયાનું ઉદાહરણ છે?

  • A
    પ્રતિજીવન
  • B
    પરોપજીવન
  • C
    પરભક્ષણ
  • D
    સ્પર્ધા

Explore More

Similar Questions

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: ગૌસનો સ્પર્ધાત્મક નિષેધનો સિદ્ધાંત જણાવે છે કે વિવિધ સંસાધનો માટે સ્પર્ધા કરતી બે નજીકની સંબંધિત જાતિઓ અનંતકાળ સુધી અસ્તિત્વમાં રહી શકતી નથી.
વિધાન $II$: ગૌસના સિદ્ધાંત મુજબ,સ્પર્ધા દરમિયાન,નબળી જાતિ દૂર થઈ જશે. જો સંસાધનો મર્યાદિત હોય તો આ સાચું હોઈ શકે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

તૃણાહારીઓ સામે વનસ્પતિમાં જોવા મળતો મહત્વનો બાહ્યાકાર (યાંત્રિક) પ્રતિકાર કયો છે?

કીટક પરાગિત વનસ્પતિ અને તેમના પરાગવાહકો વચ્ચે કયા પ્રકારનો સંબંધ જોવા મળે છે?

એક ઓર્કિડનો છોડ આંબાના ઝાડની ડાળી પર ઉગી રહ્યો છે. તમે ઓર્કિડ અને આંબાના ઝાડ વચ્ચેની આ આંતરક્રિયાને કેવી રીતે વર્ણવશો?

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo