$t$ સમયે વસ્તીગીચતા $N_t$ છે તો $t+1$ સમયે તેની ગીચતા......
$N _{ t }= N _{ t +1}+[( B + I )-( D + E )]$
$N _{ t }= N _{ t +1}+[( B + I )-( D - E )]$
$N _{ t +1}= N _{ t }+[( B + I )-( D + E )]$
$N_{t+1}=N_t+[(B+I)-(D-E)]$
એક જીવવિજ્ઞાનીએ ઉંદરોની જન્મ સમયની વસતિનો અભ્યાસ કર્યો. તેણે જોયું કે અંદાજિત જન્મ $250$, અંદાજિત મૃત્યુ $240, 20$ ઉંદર અંતઃસ્થળાંતરિત થયા અને $30$ ઉંદરે વસતિમાં બર્હિસ્થળાંતરિત .થાય તો કુલ વધારો વસતિમાં કેટલો થયો ?
પ્રકૃતિમાં, આપેલ નિવાસસ્થાન એ વધુમાં વધુ શકય સંખ્યાના આધાર માટે પૂરતો સ્ત્રોત ધરાવે છે, જે તેનાથી વધુ વૃદ્ધિ માટે શકય નથી. પ્રકૃતિનું આ લક્ષણ $.......$ તરીકે ઓળખાય છે.
મહત્તમ વૃદ્ધિદર શેમાં જોવા મળે છે?
$......$ને નિયત વૃદ્ધિ મોડેલ તરીકે માનવામાં આવે છે?
વિધાનઃ મૃત્યુ એ સજીવના જીવનચક્રમાં અગત્યનું છે.
કારણઃ- તે તત્વોનું પર્યાવરણમાં પુનઃચક્રણમાં મદદ કરે છે.