સૌર વિકિરણ વર્ણપટના ક્યાં વિકિરણ સજીવો માટે નુકસાનકારક છે?

  • A

    પારજાંબલી

  • B

    દશ્ય

  • C

    પારરક્ત

  • D

    ઉપરના બધા જ

Similar Questions

મોટા ભાગના સજીવો $45^o$ સેથી વધુ તાપમાને જીવિત રહી શકતા નથી. કેટલાક સૂક્ષ્મજીવો $100^o$ સે કરતાં પણ વધારે તાપમાન ધરાવતા નિવાસસ્થાનમાં કેવી રીતે જીવિત રહે છે ? 

જે પ્રાણીઓ ક્ષારનું અતિઅલ્પ પ્રમાણ સહન કરી શકે છે તે ………. છે.

  • [AIPMT 1994]

વધુ સંકેન્દ્રિત લગૂનમાં ક્ષારની માત્રા

વનસ્પતિઓ ....... દ્વારા ખોરાક ઉત્પન્ન કરે છે, જેમાં ......... રૂપાંતરણ થાય.

નિવાસસ્થાનનું બંધારણ $.......$ દ્વારા થાય છે.