સજીવો-સજીવો વચ્ચેની તથા સજીવ અને તેના ભૌતિક પર્યાવરણ વચ્ચેની આતંરક્રિયાઓનો અભ્યાસ એટલે ........
પરિસ્થિતિવિદ્યા
સમુદાયો
નિવસનતંત્ર
જૈવવિસ્તારો
પરિસ્થિતિવિદ્યા એ જેવવૈજ્ઞાનિક સંગઠનના કેટલા સ્તરો સાથે સંલગ્ન છે ?
પરિસ્થિતિકીય સંતુલન એટલે $.....$
ઇકોટાઈપ (પરિસ્થિતના પ્રકારો) વિષે ખોયું વિધાન જણાવો
દેહનું આયોજન શેના દ્વારા થાય છે ?
સામાન્ય રીતે ઇકોલોજી, આયોજનના કેટલા સ્તરો સાથે સંકળાયેલ છે