સજીવો-સજીવો વચ્ચેની તથા સજીવ અને તેના ભૌતિક પર્યાવરણ વચ્ચેની આતંરક્રિયાઓનો અભ્યાસ એટલે ........

  • A

    પરિસ્થિતિવિદ્યા

  • B

    સમુદાયો

  • C

    નિવસનતંત્ર

  • D

    જૈવવિસ્તારો

Similar Questions

પરિસ્થિતિવિદ્યા એ જેવવૈજ્ઞાનિક સંગઠનના કેટલા સ્તરો સાથે સંલગ્ન છે ?

પરિસ્થિતિકીય સંતુલન એટલે $.....$

ઇકોટાઈપ (પરિસ્થિતના પ્રકારો) વિષે ખોયું વિધાન જણાવો

દેહનું આયોજન શેના દ્વારા થાય છે ?

સામાન્ય રીતે ઇકોલોજી, આયોજનના કેટલા સ્તરો સાથે સંકળાયેલ છે