સૂત્રકૃમિ ........ તમાકુના છોડના મૂળ પર ચેપ લગાડીને તેના ઉત્પાદનને ખૂબ જ ઘટાડી દે છે.

  • A

    Ascaris

  • B

    Wuchereria

  • C

    Meloidegyne incognitia

  • D

    Ancylostoma

Similar Questions

વિટામિન - $A$ ની ઊણપને કારણે થતાં રતાંધળાપણાનો રોગ નીચેનામાંથી કયો ખોરાક ગ્રહણ કરવાથી અટકાવી શકાય છે?

.......... એન્ટિજન-એન્ટિબોડી પારસ્પરિક ક્રિયાઓના સિદ્ધાંત પર કામ કરે છે.

$ELISA$ પરીક્ષણમાં વપરાયેલાં એન્ઝાઈમનું નામ

સામાન્ય વ્યક્તિનું અને સીકલ સેલ દર્દીનું રૂધિર હિમોગ્લોબીન ઈલેક્ટ્રોફોરેટીક ક્ષેત્રમાં મૂકવામાં આવે તો ......જાવા મળશે.

વિકાસશીલ દેશોમાં વધુ ફેલાવો ધરાવતા રતાંધળાપણાના રોગને નિવારવામાં ઉપયોગી જનીન પરિવર્તિત ખોરાકની જાતિ..

  • [AIPMT 2008]