આ રોગોની સારવાર એન્ટિબાયોટિક દ્વારા શક્ય બની છે.
પ્લેગ અને ઉટાંટિયુ
કુષ્ટરોગ
ડિપ્થેરિયા
ઉપરના બધા જ
Clot bluster (રુધિરવાહિનીઓમાં જામેલ રુધિરને તોડવા) માટે ઉ૫યોગી છે.
નીચેનામાંથી કયો વિકલ્પ જીવાણુ અને તેની ઐદ્યોગિકીય નીપજનાં સંદર્ભમાં ખોટો છે, બાકીના ત્રણ સાચા છે?
સ્ટ્રેપ્ટોકાયનેઝ કોનામાંથી સંશ્લેષીત કરવામાં આવે છે?
એન્ટિબાયોટિક્સની શોધને લીધે દવાઓના ક્ષેત્રમાં કઈ રીતે ફાયદો થયો છે ?
પેનિસિલિને કયા સજીવની વૃદ્ધિ અટકાવતા તેની શોધ થઈ હતી ?