માછલી, સોયાબીન અને વાંસમાંથી કઈ રીતે ખાદ્યસામગ્રી બનાવી શકાય છે?
આથવણ કરીને
જારક શ્વસનમાંથી પસાર કરીને
ઊંચા તાપમાનમાંથી પસાર કરીને
નીચા તાપમાને રાખીને
પેનિસિલિનને તીવ ક્ષમતા ધરાવતી ઉપયોગી એન્ટિબાયોટિક તરીકે નીચેનામાંથી કયા વૈજ્ઞાનિકોએ સ્થાપિત કરી ?
$(i)$ અર્નેસ્ટ ચેન
$(ii)$ એલેકઝાન્ડર ફલેમિંગ
$(iii)$ હાવર્ડ ફલોર
$(iv)$ વોકસમેન
યોગ્ય જોડકા જોડો.
વિભાગ $- I$ | વિભાગ $- II$ |
$(a)$ પેકિટનેઝ પ્રોટીએઝ | $(1)$ જામેલ રૂધિરને તોડવું |
$(b)$ સ્ટ્રેપ્ટોકાઈનેઝ | $(2)$ અંગ પ્રત્યારોપણ પ્રતિકારકતા ઘટાડનાર |
$(c)$ સાયક્લોસ્પોરીન $A$ | $(3)$ ફુટજયુસને શુધ્ધ કરવા |
$(d)$ લાયયેઝ | $(4)$ તૈલીડાઘ દૂર કરવા |
સૂક્ષ્મ સજીવોની આથવણની ક્રિયાથી કયા પદાર્થો બનાવી શકાય છે ?
પેનિસિલિનની શોધ કેવી રીતે થઈ ?
નીચેનામાંથી શું એન્ટિબાયોટિક બાબતમાં સાચું નથી ?