માછલી, સોયાબીન અને વાંસમાંથી કઈ રીતે ખાદ્યસામગ્રી બનાવી શકાય છે?

  • A

    આથવણ કરીને

  • B

    જારક શ્વસનમાંથી પસાર કરીને

  • C

    ઊંચા તાપમાનમાંથી પસાર કરીને

  • D

    નીચા તાપમાને રાખીને

Similar Questions

પેનિસિલિનને તીવ ક્ષમતા ધરાવતી ઉપયોગી એન્ટિબાયોટિક તરીકે નીચેનામાંથી કયા વૈજ્ઞાનિકોએ સ્થાપિત કરી ?

$(i)$ અર્નેસ્ટ ચેન

$(ii)$ એલેકઝાન્ડર ફલેમિંગ

$(iii)$ હાવર્ડ ફલોર

$(iv)$ વોકસમેન

યોગ્ય જોડકા જોડો.

વિભાગ $- I$ વિભાગ $- II$
$(a)$ પેકિટનેઝ પ્રોટીએઝ $(1)$ જામેલ રૂધિરને તોડવું
$(b)$ સ્ટ્રેપ્ટોકાઈનેઝ $(2)$ અંગ પ્રત્યારોપણ પ્રતિકારકતા ઘટાડનાર
$(c)$ સાયક્લોસ્પોરીન $A$ $(3)$ ફુટજયુસને શુધ્ધ કરવા
$(d)$ લાયયેઝ $(4)$ તૈલીડાઘ દૂર કરવા

સૂક્ષ્મ સજીવોની આથવણની ક્રિયાથી કયા પદાર્થો બનાવી શકાય છે ?

પેનિસિલિનની શોધ કેવી રીતે થઈ ? 

નીચેનામાંથી શું એન્ટિબાયોટિક બાબતમાં સાચું નથી ?

  • [AIPMT 1996]