નીચેનામાંથી અસંગત વિધાન(નો) પસંદ કરો.
$I -$ મધ એ ઉચ્ચ પોષકમૂલ્ય ધરાવતો આહાર છે તેમજ ઔષધોની દેશી પ્રણાલી (આયુર્વેદ) માં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે.
$II -$ મધમાખીનું અન્ય ઉત્પાદન માખીનું મીણ છે, જે ઔદ્યોગિક ક્ષેત્રે ખૂબ ઉપયોગી છે.
$III -$ મધમાખીની સૌથી સામાન્ય જાતિ $Apis \text{ } indica$ છે.
$IV -$ મધમાખી ઉછેર એ શ્રમ-સઘન કાર્ય છે.
$V -$ મધપૂડાને ઘરના આંગણામાં, વરંડામાં કે છત ઉપર ઉછેરી શકાતા નથી.
$VI -$ મધમાખી ઉછેર એવા સ્થળોએ થઈ શકે છે જ્યાં જંગલી ઝાડીઓ, ફળના બગીચા અને ખેતરોમાં વાવેલ પાક હોય.

  • A
    $IV, V$
  • B
    $V$
  • C
    $I, IV$
  • D
    $I, IV, V$

Explore More

Similar Questions

$(a)$ વિકૃતિઓ (Mutations) વનસ્પતિ સંવર્ધન માટે ફાયદાકારક છે. એક ઉદાહરણ આપીને આ વિધાનને યોગ્ય ઠેરવો.
$(b)$ ખાદ્ય ઉત્પાદનમાં આપણને સ્વાવલંબી બનાવતી ટેકનોલોજી વિશે ટૂંકમાં ચર્ચા કરો.

નીચેનામાંથી કઈ કીટક-પ્રતિકારક પાકની જાત છે?

નીચેનામાંથી કઈ બાબત જર્મપ્લાઝમ બેંક સાથે સંકળાયેલ નથી?

વિધાન : ખાતરોનો ઉપયોગ પાકની ઉત્પાદકતામાં ઘણો વધારો કરે છે.
કારણ : પાકની ઉત્પાદકતા વધારવામાં સિંચાઈ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

જંતુનાશકોમાં કોનો સમાવેશ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo