રસીકરણમાં નિષ્ક્રિય કે મૃત એન્ટિજન આપવામાં આવે છે. આ કઈ પ્રતિકારકતા કહેવાય ?

  • A

    નિષ્ક્રિય પ્રતિકારકતા

  • B

    સક્રિય પ્રતિકારકતા

  • C

    બંને

  • D

    એક પણ નહી

Similar Questions

ઘાતક મેલેરીયા થવા માટે જવાબદાર પ્રજીવ ...

માનવમાં દાદરના રોગ માટે જવાબદાર રોગકર્તા સજીવ માઇક્રોસ્પોરમને નીચેનામાંથી કોની સાથે એક જ સૃષ્ટિમાં સમાવાય છે ?

હિપેટાઈટિસ $B-$ ની રસી શું હતી?

ફોલીક એસિડની  ખામીને કારણે નોંધપાત્ર સંખ્યામાં લસિકાકણો ઘટી જાય છે. આ રોગને શું કહે છે?

નીચે દર્શાવેલ કયું તત્ત્વ આલ્કલોઇડ છે?