એસ્કેરિઆસિસ રોગના લક્ષણો $- P$
ફિલારિઆસિસ રોગના લક્ષણો $- Q$
$I -$ લસિકાવાહિનીઓમાં ધીમે ધીમે દીર્ધકાલીન સોજો
$II -$ આંતરિક રકતસ્ત્રાવ, સ્નાયુમય દૂખાવો
$III -$ તાવ, એનીમિયા અને આંત્રમાર્ગમાં અવરોધ
$IV -$ જનનાંગો પ્રભાવિત થતા વિકૃતિઓ સર્જાય
$\quad\quad P\quad Q$
$I, IV \quad II, III$
$II, III\quad I, IV$
$I, II\quad IV , III$
$III, IV \quad I, II$
વિધાન $A$ : મેલેરિયાના દર્દીને ઠંડી લાગીને તાવ આવે છે.
કારણ $R$ : પ્લાઝ્મોડિયમ પરોપજીવી દ્વારા રક્તકણ તૂટતાં હીમોઝોઇન ઝેરી દ્રવ્ય રુધિરમાં મુક્ત થાય છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
એન્ટાઅમીબા હિસ્ટોલાયટિકા દ્વારા થતો અમીબીઆસિસ(અમીબીય મરડો) કયો રોગ છે?
મૅલેરિયા નિયંત્રણ માટે ઉપયોગી માછલી ......... છે.
હીમોઝોઈન ......... ના કારણે મુકત થાય છે.
મેલેરિયા માટે જવાબદાર vivax, malaria અને falciparum ........ છે.