લસિકાવાહિનીઓમાં દીર્ધકાલિન સોજો કયાં રોગમાં આવે છે ?

  • A

    ફિલારિઆસિસ

  • B

    હાથીપગો

  • C

    એસ્કેરિઆસિસ

  • D

    $A$ અને $B$ બંને

Similar Questions

ઍસ્કેરિસ (કરમિયા) નું સંક્રમણ નીચે જણાવેલ વિકલ્પમાંથી કઈ રીતે થાય છે ?

  • [NEET 2013]

એસ્કેરીઆસીસ (કૃમિજન્ય રોગ) વિશે સમજાવો.

વિધાન $A$ : હાથીપગા રોગમાં હાથ, પગ અને સ્તન જેવા  ભાગો સૂજી જાય છે.

કારણ $R$ : દીર્ઘકાલીન સ્થિતિમાં ફીલારીઅલ કૃમિ લસિકા-વાહિનીઓને બંધ કરે છે.

વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

નીચેના પૈકી કયો રોગ મચ્છર દ્વારા ફેલાય છે પણ જેના માટે વાઈરસ જવાબદાર નથી?

વિધાન $A$ : હાથીપગો રોગ જીવલેણ છે.

કારણ $R$ : ફીલારીઅલ કૃમિ લસિકાવાહિની અને લસિકાગાંઠમાં રહે છે.

વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?