માનવ સહિતના બઘા જ પૃષ્ઠવંશીઓના ગર્ભમાં શીર્ષની પાછળ અવશિષ્ટ ઝાલર ફાટની પંક્તિ વિકસે છે પરંતુ તે ફકત મત્સ્યમાં જ કાર્યરત હોય છે, અન્ય પુખ્ત પૃષ્ઠવંશીઓમાં નહિ. જો કે આ માન્યતા ક્યાં વૈજ્ઞાનિક દ્વારા નકારી કાઢવામાં આવી ?

  • A

    કાર્લ અસ્ર્ટ વોન બાયેર

  • B

    અસ્ર્ટ હેકલ

  • C

    ચાર્લ્સ ડાર્વિન

  • D

    આલ્ફ્રેડ  વાલેસ

Similar Questions

વિભિન્ન અવસાદિત સ્તરોમાંનાં અશ્મિનો અભ્યાસ દર્શાવે છે

કેન્દ્રાભિસારી ઉદવિકાસનું એક ઉદાહરણ આપો અને એવાં લક્ષણો ઓળખો કે તેઓ કેન્દ્રાભિસારિત કરતાં હોય.

ફુદાઓ કઈ ક્રિયા દ્વારા તેમનું અસ્તિત્વ ટકાવી શકયા?

પેંગ્વીન અને ડોલ્ફિન્સના ફ્લિપર્સ શેનું ઉદાહરણા છે?

  • [NEET 2024]
  • [NEET 2020]