નીચેનામાંથી કેટલા વિધાનો સાચાં છે ?
$I - DNA$ ના રૂપાંતરણથી $RNA$ નો ઉદ્ભવ થશે.
$II - DNA$ એ $RNA$ કરતા વધુ સ્થાયી છે.
$III -$ કેટલીક જૈવ રાસાયણિક ક્રિયાઓમાં $RNA$ ઉત્પ્રેરક (ઉત્સેચક) તરીક વર્તે છે.
$IV - DNA$ તેમના બેવડા કુંતલ અને પૂરક કુંતલોના કારણે તે સમારકામ પ્રક્રિયાઓના વિકાસથી થતા પરિવર્તનો પ્રત્યે પ્રતિરોધી છે.
$1$
$2$
$3$
$4$
$DNA$ સ્વયંજનની પદ્ધતિમાં જે બે શૃંખલા અલગ થાય અને નવી શૃંખલાનું સંશ્લેષણ થાય તેને .......કહેવામાં આવે છે
એકાઝાકી ટુકડાઓ વાપરીને સ્વ્યંજનન દર્શાવતી $DNA$ ની શૃંખલા બીજું પણ શું દર્શાવે છે?
$DNA$ માંથી $m-RNA$ નાં સંશ્લેષણને ......કહે છે.
જે અણુ જનીનિક દ્રવ્ય તરીકે કાર્ય કરે છે. તેણે નીચેના લક્ષણો પૂરાં કરવાં જોઈએ. સિવાય કે.....
.......દ્વારા $DNA$ નું મોડેલ સૌ પ્રથમ વાર રજૂ કરવામાં આવ્યું.