$ABO$ રુધિરજૂથના જનીનો કયાં રંગસૂત્રો પર આવેલ છે ?

  • A

    ત્રીજા

  • B

    સાતમાં

  • C

    નવમાં

  • D

    વીસમાં

Similar Questions

દાતામાં ભ્રૂણીય કોષ કોષકેન્દ્ર / દૈહિકકોષનું એ અંડકોષમાં સ્થાનાંતર કરાવવામાં આવે છે. તેના પછી સજીવનું નિર્માણ થાય છે, તો નીચેનામાંથી શું સાચું છે :

એક જ જનીન દ્વારા વધારે અસરો દર્શાવવાની ધટના

જ્યારે કોઈ લક્ષણ ફક્ત માદા પિતૃ તરફથી આનુવંશિક બને તો તે મુખ્યત્વે એ સૂચવે છે.

  • [AIPMT 1992]

નીચેનામાંથી ક્યું ભૌતિક પરિબળ મ્યુટેશન પ્રેરે છે?

જનીન નકશા એ શું દર્શાવે છે?