$ABO$ રુધિરજૂથના જનીનો કયાં રંગસૂત્રો પર આવેલ છે ?
ત્રીજા
સાતમાં
નવમાં
વીસમાં
નીચે આપેલ વિધાનો પૈકી ખોટા વિધાનને શોધો.
સજીવોમાં કોષીય જનીનની આનુવંશિકતા કોના દ્વારા શકય છે.
$F_1$ સંતતિ દ્વારા જન્યુઓનાં કેટલા જુદાજુદા પ્રકારનું નિર્માણ થઈ શકે છે, નીચે પ્રમાણેનાં સંકરણમાંથી $AA\, BB \,CC\, X \,aa \,bb \,cc$ નું પરિણામ.... હોય.
..... માં બાહ્યકોષકેન્દ્રીય આનુવંશિકતા જોવા મળે છે.
એક જ જનીન દ્વારા વધારે અસરો દર્શાવવાની ધટના