નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$P - F_1$ પેઢીમાં બને પિતૃઓના સ્વરૂપો દેખાય
$Q - F _1$ પેઢીમાં નવું જ સ્વરૂપ આવે.
$R - F _1$ પેઢીમાં બંને પિતૃમાંથી કોઈ એક જ સ્વરૂપ આવે.
$\quad \quad P \quad Q \quad R$
અપૂર્ણ પ્રભાવિતા $\quad$ સહપ્રભાવિતા $\quad$ સંપૂર્ણ પ્રભાવિતા
અપૂર્ણ પ્રભાવિતા $\quad$ સંપૂર્ણ પ્રભાવિતા $\quad$ સહપ્રભાવિતા
સંપૂર્ણ પ્રભાવિતા $\quad$ અપૂર્ણ પ્રભાવિતા $\quad$ સહપ્રભાવિતા
સહપ્રભાવિતા $\quad$ અપૂર્ણ પ્રભાવીતા $\quad$ સંપૂર્ણ પ્રભાવિતા
આપેલા તમામ વિધાનોને યોગ્ય રીતે વાંચો અને તેમાંથી સાચા વિધાનોની સંખ્યા જણાવો.
$(1)$ વિકૃતિ આનુવંશીક નથી.
$(2)$ નર ડ્રોસોફીલા માખી વ્યતિકરણ દર્શાવતી નથી.
$(3)$ મધમાખીમાં નર મધમાખી દ્વિકિય હોય છે.
$(4)$ ફ્રેમ શિફટ મ્યુટેશનમાં ચોકકસ જગ્યાએ કોઈ એક નાઈટ્રોજન બેઈઝના સ્થાને અન્ય નાઈટ્રોજન બેઈઝ જોડાય છે.
$(5)$ આનુવંશીકતા માટે જનીનો જવાબદાર છે.
સાચું જાડકું ..... છે.
વૈજ્ઞાનિક | ની સાથે સંકળાયેલા |
$(i)$ વિલિયમ બેટેસોન | $(a)$ મેન્ડેલનાં ફાળાની પુનઃ શોધ કરી. |
$(ii)$ ટી.એચ. મોર્ગન | $(b)$ જનીન $DNA$ નાં બનેલા તે શોધી કાઢ્યું. |
$(iii)$ ઓ.ટી. એવરી | $(c)$ જનીનશાસ્ત્ર શબ્દને પરિચિત કરાવ્યો. |
$(iv)$ હ્યુગો દ્ વ્રિસ | $(d)$ પ્રથમ જનીન નકશો બનાવ્યો. |
નીચે પૈકી કેટલા વિધાનો સાચા છે?
$(i)$ દરેક જનીન ચોક્કસ લક્ષણને પ્રદર્શિત કરવાની માહિતી ધરાવે છે.
$(ii)$ $\beta$ - થેલેસેમીયા માટે જવાબદાર જનીન દૈહિક રંગસૂત્રની $21$ મી જોડ પર હોય છે.
$(iii)$ જીવવિજ્ઞાનની પ્રક્રિયાને સમજાવવા મેંડલે કરેલ ગણિતનો ઉપયોગ તે યુગના જીવવિજ્ઞાનીઓએ ન સ્વીકાર્યો.
નીચે પૈકી કઈ જોડી ખોટી રીતે જોડાયેલ છે ?
યોગ્ય રીતે જોડો.
કોલમ $-I$ | કોલમ $-II$ |
$(A)$ મેન્ડલ | $(i)$ અલીલ |
$(B)$ બેટસન | $(ii)$ કારકો |
$(C)$ જોહાનસેન | $(iii)$ રંગસુત્ર |
$(D)$ સટન અને બોવેરી | $(iv)$ જનીન |