નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો.
સમયુગ્મી પિતૃના બધા જ જન્યુઓ સમાન પ્રકારના હોય છે.
વિષમયુગ્મી પિતૃના જન્યુઓ બે પ્રકારના હોય છે.
સજીવ સમયુગ્મી કે વિષમયુગ્મી હોઈ શકે છે.
જન્યુઓ સમયુગ્મી કે વિષમયુગ્મી હોઈ શકે છે.
એકકીય (સજીવ) પ્રચ્છન્ન અને પ્રભાવી બંને વૈકલ્પિક કારકો / વિકૃતિઓ રજૂ કરી શકે છે. કારણ કે ત્યાં ......... હોય છે.
સંકરણ માટે મેન્ડલ દ્વારા કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો?
જો શુદ્ધ લાલ અને શુદ્ધ સફેદ રંગના પુષ્પ ધરાવતા વટાણાના સંકરણથી $120$ વટાણાનાં છોડ ઉત્પન્ન થતા હોય તો, સંતતિનું પ્રમાણ.... હશે.
મેન્ડલે આનુવંશિકતાના કેટલા સિદ્ધાંત આપ્યા હતા?
અજાણ પીળા રંગના બીજનું સંકરણ લીલા રંગના બીજ સાથે કરાવતા $50\, \%$ બીજ લીલા રંગના અને $50 \,\%$ બીજ પીળા રંગના આવે છે. તો અજાણ પીળા રંગના બીજનું જનીન બંધારણ શું હશે ?