$F_1$ પેઢી મેળવવા માટે મેન્ડલે શુદ્ધ ઊંચા છોડનું શુદ્ધ નીચાં છોડથી પરાગનયન કરાવ્યું. પણ $F_2$ પેઢી મેળવવા માટે તેણે ફક્ત ઊંચા $F_1$ છોડનું સ્વફલન થવા દીધું. કેમ ?
જન્યુનિર્માણ દરમિયાન લક્ષણો છૂટાં પડે છે. શુદ્ધ સંકરિત પિતૃ અને $F_1$ વિષમયુગ્મી નિર્માણ કર્યા. ફક્ત વિષમયુગ્મીના સ્વફલનથી લક્ષણોના બધા જ શક્ય પુનઃ સંયોજનો મળી શકે છે કારણ ફલન અવ્યવસ્થિત હોય છે.
એક વનસ્પતિમાં બીજનો કાળો રંગ ($BB/BB$) એ બીજના સફેદ રેગ (bb) ઉ૫ર પ્રભાવી છે. આ સંદર્ભમાં કાળા રંગના બીજ ધરાવતા છોડનો જનીન પ્રકાર શોધવા માટે નીચેના પૈકી કયા જનીન પ્રકાર સાથે તમે સંકરણ કરાવશો?
જ્યારે વનસ્પતિને કોઈ એક લક્ષણના બે કારકો હોય તો તેને..... કહે છે.
સંકરણ પછીની પ્રથમ પેઢી.......
સંતતીનું જનીન બંઘારણ $TT$ હોય, તો તેમાંથી બનતા સંભવીત જન્યુ પ્રકારની સંખ્યા જણાવો.
ચોક્કસ જનીનનાં કારકો એકબીજાથી અલગ કઈ રીતે પડે છે ? તેનું મહત્ત્વ સમજાવો.