ઈચ્છિત લક્ષણોવાળી શાહિવાલ ગાયો ........... રાજ્યમાં ઉત્પન્ન કરવામાં આવી હતી.
હરિયાણા
પંજાબ
ગુજરાત
રાજસ્થાન
પ્રથમ જનીનશાસ્ત્રી/જનીનશાસ્ત્રના પિતા ......... હતા.
મેન્ડેલે નીચેનામાંથી ક્યાં છોડ પર પ્રયોગ કર્યા હતા ?
નીચેનામાંથી ક્યાં સંયોજનો મેન્ડલ દ્વારા પસંદ કરાયેલા લક્ષણોમાં અમુક સંલગ્નતા ધરાવે છે ?
મેન્ડલનો આનુવંશિકતાનો નિયમ એવી વનસ્પતિ પર લાગુ પડે છે, જે......
વિકાસ પામતા જીવનમાં અંગ અને પેશીમાંનું વિભેદન એ.... સાથે સંકળાયેલું છે.