અંડકોષનું ફલન કયાં થાય તો ગર્ભઘારણ શકય બને ?

  • A

    યોનિમાર્ગમાં

  • B

    અંડપિંડમાં

  • C

    તુંબિકા-ઈથમસ જોડાણ

  • D

    ગર્ભાશયમાં

Similar Questions

અંડપતન પ્રેરતો અંતઃસ્ત્રાવ કયો છે ?

માનવ અને સસલામાં વૃષણકોથળી ઉદરગુહા સાથે શેના વડે જોડાયેલી હોય છે ?

હાયેલ્યુરોનિડેઝ શુક્રકોષને અંડકોષમાં દાખલ થવામાં મદદ કરે છે, તે ક્યાં આવેલો હોય છે ?

નીચેની આકૃતિ શુક્રકોષો દ્વારા ધેરાયેલ અંડકોષની છે. ઝોના પેલ્યુસીડાને ઓળખો.

જો કોઈ કારણસર માનવ પ્રજનનતંત્રમાં શુક્રવાહિકાઓ બંધ થઈ જાય, તો પ્રજનન કોષો ……... માંથી વહન પામશે નહીં.