અંડકોષનું ફલન કયાં થાય તો ગર્ભઘારણ શકય બને ?
યોનિમાર્ગમાં
અંડપિંડમાં
તુંબિકા-ઈથમસ જોડાણ
ગર્ભાશયમાં
અંડપતન પ્રેરતો અંતઃસ્ત્રાવ કયો છે ?
માનવ અને સસલામાં વૃષણકોથળી ઉદરગુહા સાથે શેના વડે જોડાયેલી હોય છે ?
હાયેલ્યુરોનિડેઝ શુક્રકોષને અંડકોષમાં દાખલ થવામાં મદદ કરે છે, તે ક્યાં આવેલો હોય છે ?
નીચેની આકૃતિ શુક્રકોષો દ્વારા ધેરાયેલ અંડકોષની છે. ઝોના પેલ્યુસીડાને ઓળખો.
જો કોઈ કારણસર માનવ પ્રજનનતંત્રમાં શુક્રવાહિકાઓ બંધ થઈ જાય, તો પ્રજનન કોષો ……... માંથી વહન પામશે નહીં.