$LH$ પરાકાષ્ઠા ક્યારે જોવા મળે છે ?
ઋતુચક્રના પહેલા દિવસે
ઋતુચક્રના છેલ્લા દિવસે
ઋતુચક્રના $14$ માં દિવસે
ઋતુચક્રના $21$ માં દિવસે
ઋતુસ્ત્રાવમાં ગર્ભાશયની દીવાલનું કયું સ્તર તૂટે છે.
માનવ શરીરમાં હંગામી અંતઃ સ્ત્રાવી ગ્રંથિ ... છે.
પ્રોજેસ્ટેરોન માટે આપેલ પૈકી ખોટું શું છે ?
માનવ માદા તેણીની જિંદગી દરમિયાન બે મોટા ફેરફારો માન્સ (મેનાર્ક) અને મેનોપોઝ અનુભવે છે. આ બંને ઘટનાઓનું મહત્ત્વ વર્ણવો.
નીચે બે વિધાનો આપેલ છે જેમાં એકને કથન $A$ અને બીજાને કારણ $R$ તરીકે દર્શાવેલ છે.
કથન $A:$ ગર્ભકોષ્ઠ કોથળીના ગર્ભસ્થાપન માટે એન્ડોમેટ્રીયમ જરૂરી છે.
કારણ $R:$ ફલનક્રિયા ન થવાને લીધે કોર્પસ લ્યુટીયમ નાશ પામે છે, જેના કારણે એન્ડોમેટ્રીયમ તૂટે છે.
ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિક્લ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :