વનસ્પતિમાં અસંયોગીજનન માટે અસંગત વિકલ્પ પસંદ કરો.
એસ્ટરેસી અને ઘાસના કુળની કેટલીક સપુષ્પી વનસ્પતિઓમાં જોવા મળે છે.
ફલન વગર બીજનું નિર્માણ કરે છે.
અસંયોગીજનન લિંગી સ્વરૂપે થાય છે, જેમાં અલિંગી પ્રજનનની નકલ કરવામાં આવે છે.
અસંયોગીજનનમાં વનસ્પતિના લક્ષણો લાંબા સમય સુધી જાળવી શકાય છે.
પ્રદેહી બહુભ્રુણતા કઈ જાતિમાં નોંધવામાં આવી છે?
એકકીય અસંયોગીજનન એટલે ..... .
સપુષ્પી વનસ્પતિમાં ફલન વગર બીજ નિર્માણમાં કઈ પ્રકિયા સંકળાયેલી છે ?
નીચેનામાંથી સાચું વાક્ય પસંદ કરો.
અસંયોગીજનનમાં પરાગનયન અને ફલન જરૂરી છે ? કારણો આપો.