કાળા મરી અને બીટમાં પ્રદેહનો કેટલોક ભાગ વપરાયા વગર પડયો રહે છે તેને શું કહે છે ?

  • A

    ભ્રૂણપોષ

  • B

    ભ્રૂણ

  • C

    બીજદેહશેષ

  • D

    અંડકાવરણ

Similar Questions

બીજાવરણ એ ..... માંથી નિર્માણ પામે છે.

'કેટલીક વનસ્પતિઓમાં ફળોના ઉત્પાદનમાં ફલન એ બંધનકર્તા ઘટના નથી.' આ વિધાન સમજાવો.

સ્ત્રીકેસરચક્રમાં બીજ ..... ની હાજરીને લીધે આવૃત હોય છે.

નીચેનામાંથી કેટલા ફળના ફલાવરણ માંસલ હોય છે ?

જામફળ, રાઈ, નારંગી, કેરી, મગફળી

કયુ ફળ બીજવિહીન હોય છે?