આ પરસ્પરતા પરાગનયન માટે જરૂરી છે.
લીલ અને ફૂગ
ફુદા અને યુક્કા
સમુદ્રફૂલ અને કરચલો
ઉપરના બઘા જ
મકાઈના દરેક પુષ્પમાં કેટલા બીજાંડ આવેલા હોય છે?
નીચે આપેલ વનસ્પતિમાંથી કેટલી વનસ્પતિમાં પાણી દ્વારા પરાગનયન થાય છે?
મકાઈ, ઘઉં, વેલીસ્નેરીયા, જલીયલીલી, જાસુદ, જળકુંભિ, હાઈડ્રીલા, ઝોસ્ટેરા
કઈ જલીય વનસ્પતિમાં લાંબા વૃત્ત જોવા મળે છે?
નીચે આપેલ આકૃતિમાં $P, Q$ અને $R$ કઈ ક્રિયાઓ છે ? ઓળખો.
$\quad\quad\quad P \quad\quad Q \quad\quad R$
જલજ વનસ્પતિઓમાં પરાગનયન કેવી રીતે થાય છે ?