આ પરસ્પરતા પરાગનયન માટે જરૂરી છે.
લીલ અને ફૂગ
ફુદા અને યુક્કા
સમુદ્રફૂલ અને કરચલો
ઉપરના બઘા જ
સંવૃત પુષ્પમાં કયા પ્રકારનું પરાગનયન થાય છે?
કોના દ્વારા ધાસમાં પરાગનયન જોવા મળે છે?
પરાગનયનનાં સંદર્ભમાં ખોટુ વિધાન ઓળખો :
પવન દ્વારા થતા પરાગનયન માટે અસંગત વિધાન પસંદ કરો.
પીંછાયુક્ત પરાગાસન અને બહુમુખી પરાગાશય શેની લાક્ષણિકતા છે.