નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ (સજીવો) |
કોલમ - $II$ (જન્યુમાં રંગસૂત્રોની સંખ્યા) |
$P$ સફરજન | $I$ $12$ |
$Q$ ચોખા | $II$ $10$ |
$R$ મકાઈ | $III$ $190$ |
$S$ બટાટા | $IV$ $17$ |
$T$ પતંગિયું | $V$ $24$ |
$( P - IV ),( Q - II ),( R - I ),( S - V ),( T - III)$
$( P - IV ),( Q - I ),( R - II ),( S - V ),( T - III )$
$( P - I ),( Q - IV ),( R - V ),( S - II ),( T - III )$
$( P - III ),( Q - II ),( R - I ),( S - V ),( T - IV )$
$(a)$ બંન્ને વનસ્પતિઓ અને પ્રાણીઓ, પોતાના જીવનચક્ર દરમિયાન ત્રણ તબક્કાઓ ધરાવે છે.
$(b)$ બંન્ને વનસ્પતિઓ અને પ્રાણીઓમાં આ ત્રણેય તબક્કાઓની વચ્ચે અંતઃસ્ત્રાવોની ભૂમિકા મુખ્ય હોય છે.
જન્યુજનન અને જન્યુવહનનો સમાવેશ કઈ ઘટનાઓમાં થાય છે?
કર્યો કોષ પેઢી દર પેઢી સજીવોમાં સાતત્યતા જાળવતી.જીવંત કડી છે?
નિચેનામાંથી સાચુ વિધાન કયું છે?
આવૃત્ત બીજધારીઓમાં નરજન્યુઓ કેવા હોય છે ?