એક વ્યકિતને $ADH$ નું ઈંજેકશન આપતા શું થશે ?

  • A

    મૂત્રત્યાગ ઘટશે

  • B

    મૂત્રત્યાગ વધશે.

  • C

    રુઘિરમાં ગ્લુકોઝ ઘટશે

  • D

    રુઘિરમાં ગ્લુકોઝ વઘશે

Similar Questions

નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ શર્કરાના ચયાપચય સાથે સંકળાયેલા નથી?

  • [AIPMT 1996]

નોરએપિનેફ્રિન શેને વધારે છે?

નીચેના જોડકા જોડો :

કોલમ - $I$ કોલમ - $II$
$P$ કોર્ટિસોલ $I$ મિનરલોકોર્ટિકોઈડ
$Q$ આલ્ડોસ્ટેરોન $II$ ગ્લુકોકોર્ટિકોઈડ
$R$ એેન્ડ્રોજેનીક સ્ટિરોઈડસ $III$ જાતીય કોર્ટિકોઈડ

... સ્ટિરોઇડ અંતઃસ્ત્રાવ છે કે જે ગલૂકોઝના ચયાપચગયનું નિયમન કરે છે.

એડ્રિનાલિન ........ ને સીધી જ અસર કરે છે.

  • [AIPMT 2002]