શ્વસનતંત્રના વાયુ વિનિમય ભાગ માટે નીચેનામાંથી શું સાચું છે?

  • A
    તેને શ્વસન વિનિમય ભાગ પણ કહેવામાં આવે છે.
  • B
    તેમાં વાયુકોષ્ઠો અને તેની નલિકાઓનો સમાવેશ થાય છે.
  • C
    તે વાતાવરણીય હવા અને રુધિરની વચ્ચે $O_2$ અને $CO_2$ ની આપ-લે કરે છે.
  • D
    ઉપરના તમામ.

Explore More

Similar Questions

રુધિરમાં $CO_{2}$ ની દ્રાવ્યતા કેટલી હોય છે?

ફેફસાના વાયુકોષ્ઠોમાં વાયુઓની આપ-લે કઈ પ્રક્રિયા દ્વારા થાય છે?

સમજાવો: $(1)$ વાયુકોષ્ઠની સપાટી દ્વારા વાયુઓનું વિનિમય. $(2)$ પેશીઓમાં વાયુઓનું વિનિમય.

વાયુઓના વિનિમયને દર્શાવતી આપેલી આકૃતિમાંથી $X, Y, Z$ ને ઓળખો.

વાયુઓનું પ્રસરણ માત્ર વાયુકોષ્ઠીય પ્રદેશમાં જ થાય છે,શ્વસનતંત્રના અન્ય ભાગોમાં નહીં. શા માટે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo