વનસ્પતિઓ દ્વારા શોષણને અસર કરતા પરિબળોના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$i$. દ્વિદળી વનસ્પતિઓમાં,રક્ષક કોષો ડમ્બેલ આકારના હોય છે.
$ii$. અન્નવાહક દ્વારા ખોરાકનું વહન દ્વિ-માર્ગી (bidirectional) હોય છે.
$iii$. કેશિકા જળ (capillary water) વનસ્પતિઓ માટે ઉપલબ્ધ હોય છે.
$iv$. વાયુરંધ્રો (lenticels) એ નાની,ઉપસેલી રચનાઓ છે જે સઘન રીતે ગોઠવાયેલા પૂરક કોષોની બનેલી હોય છે.
$v$. પર્ણરંધ્રીય બાષ્પોત્સર્જન માત્ર દિવસ દરમિયાન જ થાય છે.
સાચો વિકલ્પ પસંદ કરો:

  • A
    માત્ર $i, ii$ અને $iii$
  • B
    માત્ર $ii, iii$ અને $iv$
  • C
    માત્ર $i, iii$ અને $iv$
  • D
    માત્ર $ii, iii$ અને $v$

Explore More

Similar Questions

પાણીના વહનના એપોપ્લાસ્ટ અને સિમ્પ્લાસ્ટ માર્ગો વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. આમાંથી કયા માર્ગમાં સક્રિય વહન (active transport) ની જરૂર પડે છે?

પાણીનું વહન કઈ દિશામાં થાય છે?

પર્ણમાં કઈ ક્રિયા દરમિયાન જલક્ષમતા ધન હોય છે?

વનસ્પતિઓમાં પાણીના વહન અંગે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

પાણીના ગુણધર્મોને તેની મહત્ત્વતા સાથે જોડો:
$(1)$ વધુ સ્નિગ્ધતા$(a)$ પર્યાવરણના તાપમાનની અસર પાણી પર થતી નથી
$(2)$ સંલગ્નબળ$(b)$ કાર્યક્ષમ દ્રાવક તરીકે વર્તે છે
$(3)$ વધુ વિશિષ્ટ ઉષ્મા$(c)$ યાંત્રિક આચકાઓનું શોષણ થાય છે
$(4)$ ધ્રુવીયતા$(d)$ વનસ્પતિમાં રસારોહણ માટે જરૂરી

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo