$2 \, g$ અબાષ્પશીલ બિન-વિદ્યુતવિભાજ્ય દ્રાવ્યને બે અલગ-અલગ દ્રાવકો $A$ અને $B$ ના $200 \, g$ માં ઓગાળવામાં આવે છે,જેના એબ્યુલિયોસ્કોપિક અચળાંકોનો ગુણોત્તર $1: 8$ છે. $A$ અને $B$ ના ઉત્કલનબિંદુમાં ઉન્નયનનો ગુણોત્તર $\frac{x}{y} (x: y)$ છે. $y$ નું મૂલ્ય .... (નજીકનો પૂર્ણાંક) છે.

  • A
    $8$
  • B
    $16$
  • C
    $4$
  • D
    $24$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું જલીય દ્રાવણ સૌથી વધુ ઉત્કલનબિંદુ દર્શાવશે?

$0.1 \ m$ $KCl$ ના દ્રાવણનું ઉત્કલનબિંદુ શું છે ($K$ માં)? પાણી માટે $K_{b} = 0.52 \ K \ kg \ mol^{-1}$ અને $\alpha = 100 \ \%$ છે (શુદ્ધ પાણીનું ઉત્કલનબિંદુ $373 \ K$ છે).

પાણી માટે મોલલ ઉન્નયન અચળાંક $0.513 \ ^{\circ}C \ kg \ mol^{-1}$ છે. જો $0.1 \ mol$ ખાંડને $200 \ g$ પાણીમાં ઓગાળવામાં આવે,તો દ્રાવણનું ઉત્કલનબિંદુ ગણો. ($^{\circ}C$ માં)

જો એક ગ્રામ મોલ અબાષ્પશીલ દ્રાવ્યને $1 \ kg$ ઇથાઇલ એસિટેટમાં ઓગાળવામાં આવે,તો મોલલ ઉન્નયન અચળાંક શું હશે? $(\Delta T_{b} = x \ K)$

$x \ g$ યુરિયા (મોલર દળ $60 \ g \ mol^{-1}$) ને $y \ g$ શુદ્ધ પાણીમાં સંપૂર્ણપણે ઓગાળવામાં આવે છે અને દ્રાવણ $373.202 \ K$ તાપમાને ઉકાળવામાં આવે છે. જો $1.013 \ bar$ દબાણે શુદ્ધ પાણીનું ઉત્કલનબિંદુ $373.15 \ K$ હોય,તો $x:y$ શું થશે? $(K_b(H_2O) = 0.52 \ K \ kg \ mol^{-1})$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo