$0.1 \, M \, CH_3COOH$ ના $50 \, mL$ નું $0.1 \, M \, NaOH$ સામે ટાઇટ્રેશન કરવામાં આવે છે. જ્યારે $25 \, mL \, NaOH$ ઉમેરવામાં આવે,ત્યારે દ્રાવણની $pH$ $.... \times 10^{-2}$ થશે. (નજીકનો પૂર્ણાંક)
(આપેલ છે : $pK_a(CH_3COOH) = 4.76$)
$\log 2 = 0.30$,$\log 3 = 0.48$,$\log 5 = 0.69$,$\log 7 = 0.84$,$\log 11 = 1.04$

  • A
    $963$
  • B
    $123$
  • C
    $476$
  • D
    $596$

Explore More

Similar Questions

$0.1 \ M \ NH_4OH$ (નિર્બળ બેઇઝ) ના દ્રાવણમાં $0.1 \ M \ NH_4Cl$ ઉમેરવાથી $pH$ માં કેટલો ફેરફાર થશે? (આપેલ છે: $NH_4OH$ નો $K_b = 1.77 \times 10^{-5}$)

$pH = 5$ ધરાવતું બફર દ્રાવણ બનાવવા માટે સોડિયમ એસિટેટ અને એસિટિક એસિડને મિશ્ર કરવામાં આવે છે,તો ક્ષાર અને એસિડની સાંદ્રતાનો ગુણોત્તર કેટલો હોવો જોઈએ? $(K_a = 10^{-5})$:-

બફર દ્રાવણમાં થોડા પ્રમાણમાં એસિડ અથવા બેઇઝ ઉમેરવાથી $pH$ માં માત્ર નજીવો ફેરફાર થાય છે કારણ કે બફર દ્રાવણ

$0.35 \ M$ નિર્બળ એસિડ અને તેના પ્રબળ બેઇઝ સાથેના ક્ષારનું $0.70 \ M$ સાંદ્રતા ધરાવતા બફર દ્રાવણનો $pH$ ગણો,જો $pK_{a} = 4.56$ હોય.

$HCN$ નો વિયોજન અચળાંક $5 \times 10^{-10}$ છે. $1.5 \, mole$ $HCN$ અને $0.15 \, mole$ $KCN$ ને પાણીમાં મિશ્ર કરીને કુલ કદ $0.5 \, dm^3$ બનાવતા મળતા દ્રાવણનો $pH$ કેટલો થશે ($.302$ માં)?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo