$A$: માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શનની સારવાર હવે જિનેટિક એન્જિનિયરિંગને કારણે વધુ અસરકારક રીતે કરી શકાય છે.
$R$: $Streptococcus$ દ્વારા ઉત્પાદિત અને $RDT$ દ્વારા સંશોધિત સ્ટ્રેપ્ટોકાઈનેઝનો ઉપયોગ થ્રોમ્બસ દૂર કરવા માટે 'ક્લોટ બસ્ટર' તરીકે થાય છે.

  • A
    વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
  • B
    વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
  • C
    વિધાન સાચું છે,પરંતુ કારણ ખોટું છે.
  • D
    વિધાન અને કારણ બંને ખોટા છે.

Explore More

Similar Questions

જ્યારે આલ્કોહોલનું પ્રમાણ આશરે $........$ સુધી પહોંચે ત્યારે યીસ્ટ પોતે જ ઝેરી બનીને મૃત્યુ પામે છે. ($\%$ માં)

વિટામિન $B_{12}$ નું ઉત્પાદન આથવણની પ્રક્રિયા દરમિયાન સીધી રીતે કોના દ્વારા કરવામાં આવે છે?

નીચેનામાંથી કયા ઉત્સેચકોનો ઉપયોગ ફળોના રસને શુદ્ધ (સ્પષ્ટ) કરવા માટે થાય છે?
$(i)$ લાઈપેઝ
(ii) પ્રોટીએઝ
(iii) $RNase$
(iv) પેક્ટિનેઝ

યિસ્ટનો ઉપયોગ ....... ના ઉત્પાદનમાં થાય છે.

ગ્લુકોઝનું ઇથાઇલ આલ્કોહોલમાં રૂપાંતર કરતો ઉત્સેચક કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo